Results 1 - 10 of 507

ગુજરાતી લેખ/ઋષિ ચિંતન
માનસિક શક્તિ વધારવા નિયમો. માનસિક શક્તિ વધારવા માટે જે નિયમોનું પાલન કરવું જરૂરી છે તે નીચે મુજબ છે : (૧) સૂર્યોદય ૫હેલાં વહેલી સવારે ઉઠો અને શૌચાદિ વગેરે કર્મોથી ૫રવારીને ચોખ્ખી હવામાં ફરવા જાઓ. (ર) પેટમાં કબજિયાત થાય નહિ તેમ કરો. ભૂખ વિના ભોજન કરો નહિ. દરેક કોળિયાને બરાબર ચાવીને પેટામાં જવા દો. (૩) ભોજન સાદું સાત્વિક, હળવુ અને પૌષ્ટિક હોવું જોઈએ. બજારુ મીઠાઈ કે પૂરી ૫કોડી વગેરે ન ખાઓ. (૪) તમાકુ, ભાંગ જેવાં માદક દ્રવ્યોથી દૂર રહો. એ સદ્દબુદ્ધિનો નાશ કરે છે, જેથી તેમનું સેવન કદી ન કરો. (૫) દરરોજ નિયમપૂર્વક વ્યાયામ અને પ્રાણાયામ કરો. (૬) શરીર, વસ્ત્ર, મકાન, પુસ્તકો, ટેબલ, ખુરશી વગેરેની સ્વચ્છતા ૫ર પૂરતું ઘ્યાન આપો અને ગંદકીને દૂર રાખો. (૭) પોતાની શક્તિ ઉ૫ર વિશ્વાસ રાખો. તમારી જાતને તુચ્છ, હલકી, મૂર્ખ કે અયોગ્ય ક્યારેય સમજો નહિ. (૮) બધા સમયનો કોઈને કોઈ કાર્યમાં ઉ૫યોગ કરો. નકામા બેસો નહિ. હસતા રહો અને મનમાં પ્રસન્નતા રાખો. (૯) દ્વેષ, દુરાચાર, છળ, ચોરી, ક્રોધ, કંકાસ વગેરે માનસિક ચોરોને તમારા મગજમાં ઘૂસવા જ ન દો. ૧૦) હંમેશા ઈશ્વરને પ્રાર્થના કરો કે તે તમને સદ્દગુણ અને સદ્દબુદ્ધિ આપે. Author KANTILAL KARSHALA
Thursday, 29 July 2010 | 371 hits | Print | PDF |  E-mail | Report
ગુજરાતી લેખ/Swami Vivekanand
૬. જેમ ખોટા વિચારો અને ખોટા કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને તૈયાર હોય છે તેમજ બીજે પક્ષે પ્રેરક આશા ના કિરણો પણ છે, સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહ્સ્ત્રદેવ્તાઓની શક્તિ થી સર્વદા અને સદા માટે તૈયાર રહે હોય છે. ૭. બચપણ થી જ રચનાત્મક અને દૃઢ અને સહાયક વિચારો તેમના (બાળકોના)મગજ માં દાખલ થવા દો. ૮. ખરાબ વિચારો ભૌતિક દ્રષ્ટીએ જોતા રોગના જંતુ છે. ૯. શરીર તો અંદર રહેલા વિચારો મુજબ ઘડાય છે આ રીતે દરેક રાષ્ટ્ર તે પ્રજાના વિચારોની અભિવ્યક્તિ છે. ૧૦. સારા અને નરસા વિચારના આપણેજ વારસદારો છે. જો આપને આપની જાતને પવિત્ર બનાવીએ તેમજ સદવિચારોનું સાધન બનાવીએ તો સ્સાદ્વિચારો આપનામાં પ્રવેશ કરશે સારો માનસ ખરાબ વિચારોને ગ્રહણ કરવાને તૈયાર નહિ હોય. દુષ્ટ વિચારો દુષ્ટ માણસોમાં જ સારું સ્થાન જમાવી શકે છે. યોગ્ય પ્રકારની જમીન મળે ત્યારે જ જન્મે અને વધે તેવા કીટાનુઓ જેવાજ ખરાબ વિચારો છે. ૧૧. જે લોકો અ જીવનમાં નિરંતર નિરાશ અને નીરઉત્સાહી રહે છે. તેઓ કસુ કરી સકતા નથી. -સ્વામી વિવેકાનંદ. સફળતાના સોપાન પુસ્તક નો એક અંશ... Writen: www.gpdabhoi.org
Thursday, 12 August 2010 | 38 hits | Print | PDF |  E-mail | Report
ગુજરાતી લેખ/Swami Vivekanand
હું પરિવ્રાજક તરીકે સમગ્ર ભારતવર્ષ માં ફર્યો છું, મેં મારી સગી આંખેન એમના અજ્ઞાન, દુર્દશા અને કંગાલિયત જોયા છે. મારો આત્મા એથી ધખ ધખી ઉઠ્યો છે અને એ દુર્દ્સા ને દુર કરવાની પ્રબળ ઈચ્છાથી મારા હદય પ્રાણ જાણે કે સળગી ઉઠ્યા છે તમે ઈશ્વર લાભ કરવા ઈચ્છતા હો તો પહેલા માનવ ની સેવા કરો નારાયણ ના દ્વારે પહોચવા દરિદ્રનારાયણ ની સેવા કરો. ભારતના લાખો ભૂખ્યા દુખ્યા ની સેવા કરો... -સ્વામી વિવેકાનંદા Writen by : www.gpdabhoi.org
Friday, 06 August 2010 | 232 hits | Print | PDF |  E-mail | Report
ગુજરાતી લેખ/Swami Vivekanand
૧. કાર્ય કરવું તે ઘણું સારું છે. પણ કાર્ય વિચારમાંથી ઉદ્ભવે છે તેથી મગજને ઊંચામાં ઊંચા વિચારોથી શ્રેષ્ઠ આદર્શોથી ભરી દો, તે વિચારો અને આદર્શો ને દિવસરાત તમારી સમક્ષ રાખો તેમાંથી જ મહાન કાર્ય જન્મશે. ૨. એકજ વિચારને પકડો એ એકજ વિચાર ને તમારું જીવન સર્વસ્વ બનાવો તેના વિચ્સેજ વિચાર કરો તેંજ સપના સેવો એ વિચાર પર જ જીવો તમારું મગજ સ્નાયુઓ માંસપેસીઓ જ્ઞાનતંતુ તમારા સરીસનો એકે એક અવયવ એ વિચાર થી ભરપુર કરી દો અને એ સિવાયના બીજા દરેકે દરકે વિચાર ને બાજુ એ મુકો. સફળ થવાનો આજ માર્ગ છે. ૩. જો તમે પાંચ વિચારો ને પચાવ્ય હોય અને તેમને તમારા જીવન અને ચરિત્રમાં ઉતર્યા હોય તો જે માણસે આખી લાઈબ્રેરી ગોખી લીધી હોય તેના કરતા તમે વધુ કેળવાયેલા છો. ૪. આપણને ગતિ આપનારું બળ વિચાર છે મનને ઊંચ વિચારોથી ભરી દો તેના વિશે રોજ રોજ શ્રવણ કરો મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કડી પરવા ન કરો. અ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે, જીવનનું તે સૌન્દર્ય છે. જીવનમાં જો મથામણ ના હોય તો જીવનની કઈ કીમત નથી. ૫. નિરંતર પવિત્ર વિચારો કરે રાખો ખરાબ સંસ્કારોને દબાવવા એ માત્ર ઉપાય એજ છે. -સ્વામી વિવેકાનંદ. સફળતાના સોપાન પુસ્તક નો એક અંશ...
Sunday, 08 August 2010 | 75 hits | Print | PDF |  E-mail | Report
FrontPage/cuber
Sunday, 11 July 2010 | 3 hits | Print | PDF |  E-mail | Report
Update Timeline/New Updates
Dr. Pranav Pandya's Lecture(22 Videos) Events (6 Videos) Gayatri Swadhayay (25 Videos) GURUGITA KATHAMRUTAM(18 Videos) Informational Videos (10 Videos) KANYA KAUSHLYA SHIVIR (30 Videos) Maa Bhagavti Devi Sharma (8 Videos) OTHER ACTIVITES(3 Videos) Other Videos and Video Bhajan's (5 Videos) PRAGYAPURAN KATHAMRUTAM (1 Videos) Pt. Shriram Sharma Acharya(16 Videos) SHRIMAD BHAGVAT KATHA(30 Videos)
Sunday, 11 July 2010 | 135 hits | Print | PDF |  E-mail | Report
Audio/Meditation
Under Construction
Sunday, 08 August 2010 | 2 hits | Print | PDF |  E-mail | Report
Audio/Prgaya Geet
Under Construction
Sunday, 08 August 2010 | 1 hit | Print | PDF |  E-mail | Report
Audio/Prgaya Geet
Under Construction
Sunday, 08 August 2010 | 1 hit | Print | PDF |  E-mail | Report
Audio/Prgaya Geet
Under Construction
Sunday, 08 August 2010 | 1 hit | Print | PDF |  E-mail | Report


Page 1 of 51


Powered by AlphaContent 4.0.15 © 2005-2010 - All rights reserved